ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ છેલ્લા ઘણા દિવસ થિ ખેડુતો ગુજરાત ના લગભગ તમામ શહેરો મા કપાસ ના ભાવ મુદ્દે વિરોધ પ્રદશન તેમજ અનશન પર બેઠા છે વાત વધુ બિચકે નહિ અને સબ સમાધાન થાઇજાય તેવા ઉદેશ થિ સરકારે આજે ૧૧૦૦ કરોડ ના રાહત પેકેજ નિ જાહેરાત કરેલ છે જેમા ૫૦૦ કરોડ વિજ બિલ્સ અને લોન ના વ્યાજ મા રાહત પેટે અને ૬૦૦ કરોડ નિ જાહેરાત કરિછે મળતિ વિગત પ્રમાણે ટુકા ગાળા ના પાક ધિરાંણ મા વ્યાજ મા ૫૦ ટકા રાહત મલશે તેમજ રાજ્ય ના ખેડુત ના વિજ બિલ્સ મા ૫૦ ટકા રાહત નિ જાહેરાત કરવામા આવિ છે rajesh jethloja
WELCOM
Monday, 15 December 2014
ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ ક્લિક કરિ ને વિગત વાચો
ખેડુત આંદોલન ના પગલે સરકારે જાહેર કરિયુ ૧૧૦૦ કરોડ નુ રાહત પેકેજ છેલ્લા ઘણા દિવસ થિ ખેડુતો ગુજરાત ના લગભગ તમામ શહેરો મા કપાસ ના ભાવ મુદ્દે વિરોધ પ્રદશન તેમજ અનશન પર બેઠા છે વાત વધુ બિચકે નહિ અને સબ સમાધાન થાઇજાય તેવા ઉદેશ થિ સરકારે આજે ૧૧૦૦ કરોડ ના રાહત પેકેજ નિ જાહેરાત કરેલ છે જેમા ૫૦૦ કરોડ વિજ બિલ્સ અને લોન ના વ્યાજ મા રાહત પેટે અને ૬૦૦ કરોડ નિ જાહેરાત કરિછે મળતિ વિગત પ્રમાણે ટુકા ગાળા ના પાક ધિરાંણ મા વ્યાજ મા ૫૦ ટકા રાહત મલશે તેમજ રાજ્ય ના ખેડુત ના વિજ બિલ્સ મા ૫૦ ટકા રાહત નિ જાહેરાત કરવામા આવિ છે
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
thanks for coment